મન વસીયા રે મારે મન વસીયા, મનગમતા મોહન મન વસીયા.૨/૪

પદ ર/૪ ૧૦૨૯

મન વસીયા રે મારે મન વસીયા, મનગમતા મોહન મન વસીયા. ટેક

જરકશી પાઘ કસુંબી જામો, પીતાંબર કમરે કસીયા. મન ૧

ગોપીજનને મનડે રે ગમતા, હાસ વિનોદ તણા રસિયા. મન ૨

પ્રેમીજનને વશ પાતળિયો, અણતેડયા આવે ધસીયા. મન ૩

મુક્તાનંદના નાથને મળતાં, તનડાના તાપ સર્વે ખસીયા. મન ૪

મૂળ પદ

લે લાગી રે મારે લે લાગી, મરમાળા શુ મારે લે લાગી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0