આનંદાનંદ જેહ, અનોપમ સદ્ગુરુ સ્વામી, ૧/૧

 પદ ૮૬ ………………૧/૧

(છપય છંદ)
આનંદાનંદ જેહ, અનોપમ સદ‌્ગુરુ સ્વામી,
તેણે શિખર એહ , કર્યુ પૂરણ મુદ પામી.
શ્રીહરિજીના પુત્ર , રઘુવીરજી મહારાજે,
સ્થાપ્યા તેમા દેવ, કોટીજનનાં સુખ કાજે;
ધન્ય ભાગ્ય તે નર નારીનાં જે જાત્રા ભૃગુપુર કરે,
ભૌતિક દેહ ત્યાગી સુખે , અક્ષરધામે સંચરે. (૧)
__________________________
ધ્વજ હાલી બોલતો = શિખર ઉપરનો ધજાગરો વાયુથી હાલે છે
તે એમ બતાવે છે મોક્ષને માટે સર્વ અહીં આવો.
 

મૂળ પદ

આનંદાનંદ જેહ, અનોપમ સદ‌્ગુરુ સ્વામી,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી