વાલો વસ્યા જેતલપુર ગામ રે તેથી મોટા તીર્થોમાં એનું નામ ૧/૧

 વાલો વસ્યા જેતપલુર ગામ રે

તેથી મોટા તિર્થોમાં એનું નામ

 

અમદાવાદથી દક્ષિણ દિશાએ

દૂર નથી આ ધામ રે (૨)

વાલો વસ્યા જેતપલુર ગામ રે....૧

 

અહિંસામય યજ્ઞો અનેક કરીને

શ્રીજીએ કર્યુ મોટુ કામ (૨)

વાલો વસ્યા જેતપલુર ગામ રે....૨

 

ગોવિંદ મેર કહે ગુણલા રે ગાતા

હૈયે રહે છે હામ રે (૨)

વાલો વસ્યા જેતપલુર ગામમાં....૩

મૂળ પદ

વાલો વસ્યા જેતલપુર ગામ રે તેથી મોટા તીર્થોમાં એનું નામ

રચયિતા

ગોવિંદ મેર

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન
માઢ
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0