છપૈયા કે નિવાસી નમું બારબાર હું, આયો શરન તિહારી શ્રીજી તાર તાર તું ૧/૧

 છપૈયા કે નિવાસી નમું બારબાર હું,
	આયો શરન તિહારી શ્રીજી તાર તાર તું...ટેક.
ભક્તો કો શ્રીજી તુમને નિરાશ ના કિયા,
માંગા જીન્હે જો ચાહા વરદાન દે દિયા,
	દી ભુક્તિ મુક્તિ સાથ મેં કિતના ઉદાર તુમ...આયો૦ ૧
છપૈયામેં જનમ લિયો ગઢપુરમેં રહ્યો,
સંત હરિભક્ત કો ઉપદેશ તુમ દિયો,
	પ્રેમ સરીતામેં પુલકિત કિયો તુમ...આયો૦ ૨
જીવન કી રાહ પે ઉન્હે ચલના શીખા દિયા,
સમશીર કી જગાપે માલા થમા દિયા,
	ભૂલે હુવે ઇન્સાન કો દિખાયો રાહ તુમ...આયો૦ ૩
કભી ન આયા હો તુમ કભી ન આયેગા,
ભજે જો નામ તેરા પરમધામ પાયેગા,
	મુક્તો કે સાથ સાથ હમે ધામ દિયો તુમ...આયો૦ ૪ 
 

મૂળ પદ

છપૈયાકે નિવાસી નમું બાર બાર હું, આયો શરન તિહારી શ્રીજી તાર તાર તું

મળતા રાગ

સારંગ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Audio
3
1
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
સારંગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
છપૈયાપૂરમાં
Studio
Audio & Video
1
0