મારા કરુણાસાગર ઘનશ્યામ રે, શ્રીહરિ અવતારી ૧/૮

મારા કરુણાસાગર ઘનશ્યામ રે, શ્રીહરિ અવતારી;
	સદા રાજી રહેજો સુખધામ રે, દયાળુ દુ:ખહારી...ટેક.
દાસ જાણજો મને આપનો હે સ્વામી,
		ટાળજો સર્વે મારી ખામી રે...શ્રીહરિ૦ ૧
નિષ્કામ ભક્તો છે બહુ તને પ્યારા,
		આપ જ મોક્ષ દેનારા રે...શ્રીહરિ૦ ૨
કુસંગ માર્ગનો ક્ષય કરનારા,
		સમરથ સર્વાધારા રે...શ્રીહરિ૦ ૩
જ્ઞાનજીવન કહે આપનાં ચરિત્ર,
		કરે પાપ બાળી પવિત્ર રે...શ્રીહરિ૦ ૪
 

મૂળ પદ

મારા કરુણાસાગર ઘનશ્યામ રે, શ્રીહરિ અવતારી

મળતા રાગ

તારા મુખની લાવનતા મીઠી રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

નોન સ્ટોપ કીર્તન વિગત

ધ્યાનનાં પદો

ઉત્પત્તિ

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
આર્ય બાનીક
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
ભજમન
Studio
Audio & Video
0
0