નાથ નમેરી કેમ થયાજીરે, ગુણસાગર ઘનશ્યામ રે ૨/૪

નાથ નમેરી કેમ થયાજીરે, ગુણસાગર ઘનશ્યામ રે;
નાથ નમેરી કેમ થયાજીરે……ટેક
અમને વેરી ગયા વનમાંજીરે, કોરો કાઢીને જેમ દામરે…૧
સુનાં અમે શું શોભીયેજીરે, ઘણી વિના જેમ ધામરે…૨
તમ વિના અમેં તો રહ્યાંજીરે, જીવ વિના જેમ હાડચામરે. ૩
અબળા અમે ક્યાં આવીયેજીરે, ભૂમાનંદના શ્યામરે…૪

મૂળ પદ

આવો આવો અલબેલડાજીરે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સદ‌્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી
Studio
Audio
0
0