કરૂં વિનંતિ વાલા અપાર રે, મને રહેજયો તમારામાં પ્યાર રે;૪/૮

કરૂં વિનંતિ વાલા અપાર રેમને રહેજયો તમારામાં પ્યાર રે;
માયા આદિમાં મન ના જાવો રેમારા ઉપર એવા રાજી થાવો રે..
તમે રાજી તો છો અતિ ઘણા રેરાજી થાવામાં નથી રાખી મણા રે;
તોય જીવ અમારો છે એવો રેમાંગી માંગી આશિર્વાદ લેવો રે..
જો કે આપ્યા છે બહુ આશિર્વાદ રેએ છે વાત બધી મને યાદ રે;
બહુ હેત કર્યુ છે સુખ આપી રેજ્ઞાનસખીને પોતાની સ્થાપી રે..

મૂળ પદ

તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર

મળતા રાગ

વાત મેં તો વિચારી મને રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી