વાલા આવોને દર્શન દેવા પ્રાણને કોતરી, પલંગ કરુ બેસારી કરુ સેવા ૧/૧

વાલા આવોને દર્શન દેવા,
પ્રાણને કોતરી, પલંગ કરુ બેસારી કરુ સેવા.. ટેક.
કહો તો સર્વનો ત્યાગ કરી દઉ, કહો તો કાંઇ ન બોલું;
કહો તો વાલા હું વનમાં જાઉ, કહો તો ન ખાઉ ઝોલું...વાલા૦ ૧
કહો તેનો હું દાસ જ થાઉ, કહો તો કરુ સેવા;
જ્ઞાનજીવન કહે પ્રાણ પ્યારા, આવોને દર્શન દેવા...વાલા૦ ૨

મૂળ પદ

વાલા આવોને દર્શન દેવા

મળતા રાગ

બાલા મૈં બૈરાગન હુંગી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0