એ સખી નિરખે મેં ધર્મકુવંરકું...૨/૪

એ સખી નીરખે મેં ધર્મકુવંરકું. એ૦
નરનારાયણ મંદિર આગે, ગાવત રાગ ઘૂમારકું. એ૦ ૧
શ્રી ઘનશ્યામ મનોહર મૂરતિ ખેલત જનકે ઉર ધારકું,
અવધપ્રસાદકે નાથકો મહિમા, કહત વેદ પુકારકુ. એ૦ ૨

મૂળ પદ

એરી સખી નીરખે મેં

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી