મીન ચિહ્ન સંભારે જે મનમાંય તેને મુમાં અતિશય પ્રેમ થાય રે ૧૫/૧૬

મીન ચિહ્ન સંભારે જે મનમાંય રે
તેને મુમાં અતિશય પ્રેમ થાય રે...૧
જળ જેમ મીને માન્યું છે જીવન રે,
તેમ એને મારામાં રહે છે મન રે...૨
એવી કોઇ પ્રાપ્તિ કહી નથી મોટી રે,
માટે કોઇ માયામાં ન થાશો ખોટી રે...૩
રાખો તેલધારાવત્ મુમાં ચિત્ત રે,
સ્નેહે કરી સંભારો મુજને સતત રે...૪
મને સ્નેહ જાણો અતિ ઘણો વાલો રે,
એના વિના જ્ઞાન પરિશ્રમ ઠાલો રે...૫

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી