અનિહાંરે- તુમ ધર્મ કહે ગિરિધારી, સોતો સબહિ સત્ય સુખરૂપ.૬/૩૬

પદ ૬/૩૬ ૪૨૨
અનિહાંરે- તુમ ધર્મ કહે ગિરિધારી, સોતો સબહિ સત્ય સુખરૂપ. ૧
પતિ આદિ કુટુંબકી સેવા, એહી માનીનીકો ધર્મ દેવા.
સોતો હમ સબ તુમહિમે ધાર્યો, જુઠો જગતકો નાતો સો ટાર્યો.
મુક્તાનંદકે નાથ વિહારી, હમ સબ વિધ શ્યામ તુમારી.

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી