પ્રાણી કેમ તેં વિસાર્યા હરિ૨/૪

પદ ર/૪ ૭૭૩

પ્રાણી કેમ તેં વિસાર્યા હરિ. ટેક.

મનુષ્ય દેહ દેવને દુર્લભ દીધી વાલે કરુણા કરી. પ્રાણી ૧

ભવજળ તરવા નાવ મનુષ્ય તન, બોળ્યું તે અઘભાર ભરી. પ્રાણી ૨

જેને કાજ ભુલ્યો તું જગપતિ, તેને મુકીને જાવું મરી. પ્રાણી ૩

મુક્તાનંદના સ્વામીને ભજી લે, રહશે સર્વ કારજ સરી. પ્રાણી ૪

મૂળ પદ

પ્રાણી જાવું છે જરૂર મરી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી